CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...
આ વર્ષના મહાકુંભમાં હશે 6 રંગના E-Pass, જાણો કોને મળશે કયા કલરનો પાસ
પ્રયાગરાજના મહાકુંભમાં શ્રધ્ધાળુઓની સુવિધા, સારી વ્યવસ્થા સિવાય સુરક્ષા માટે છ રંગના ઇ પાસ આપી રહ્યા છે. પોલીસથી લઈને અખાડા અને VIP સુધી અલગ-અલગ રંગના ઇપાસ આપવામાં આવી રહ્યા છે. યુપીના મુખ્ય ?...