Nashik TCS Case : ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ, AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલનું પણ નામ ચર્ચામાં
નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટ સાથે જોડાયેલા કથિત ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા કોર્ટમાં આશરે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી...