ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા, જાણો તેમના વિશે વધુ
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા છે. ભુજબળે રાજભવન ખાતે મહારાષ્ટ્ર સરકારમાં મ?...
કેન્દ્ર સરકારે રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને થશે લાભ
કેન્દ્રીય રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મ...
શરદ પવાર અચાનક PM મોદીને મળવા પહોંચ્યા, જાણો બંને વચ્ચે શું ચર્ચા થઈ?
દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી. મ?...
‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની ?...
ટ્રેઇની IAS પૂજા ખેડકરની ‘ફરાર’ માતાની ધરપકડ, ખેડૂત સામે બંદૂક તાકી ધમકાવવાનો હતો આરોપ
વિવાદોમાં સંપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પૂણે પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકરની ધરપકડ કરી લીધી છે. ગેરકાયદે હથિયારો રાખવાના આરોપમાં મનોરમાની ...
શું છે આ ઝિકા વાયરસ ? કેવી રીતે ફેલાય છે, જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય
ઝિકા વાયરસના કેસ સામે આવતાં દેશમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. મહારાષ્ટ્રના પુણેમાં બે સગર્ભા સ્ત્રીઓ સહિત ઝિકા ચેપના છ કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ચેપ ફેલાયા બાદ લોકોનું ટેન્શન વ...
‘અજિત પવાર સપનું ન જુએ, તે ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે’, શરદ પવારનું મોટું નિવેદન
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજ...