ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થશે ‘દર્શક સન્માન’
ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે 'દર્શક સન્માન' અર્પણ થશે. માઈધારમાં રઘુવીરભાઈ ?...