રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા 'માનસ કોટેશ્વર' શ્રવણ લાભ લઈ રહ્યાં છે. મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્?...
રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. – મોરારિબાપુ
કચ્છમાં નારાયણ સરોવર કોટેશ્વરમાં રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ પતંજલિનાં સ્મરણ સાથે કહ્યું કે, રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. રામકથા 'માનસ કોટ?...
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ કોટેશ્વર' ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો ?...