ભાવનગરમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાશે માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં આગામી માસે મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓનાં સન્માન થશે. લગભગ ચાર દાયકાથી ?...