કુલગામમાં આતંકી હુમલો : ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકોની ગોળી મારી હત્યા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને નિશાન બનાવતા આતંકી હુમલામાં છત્તીસગઢના બે શ્રમિકોનાં મોત થયાં છે. 31 જુલાઈ 2026ની સાંજે કુલગામના કેલમ વિસ્તારમાં આવેલા એક ઈંટના ભઠ્ઠા ?...
જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ઉપરાજ્યપાલને આપી દિલ્હીના LG સમાન વહીવટી સત્તા
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને દિલ્હીની જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. હવે જમ્મુ-કાશ્મીરના એલજીને પણ દિલ્હીના એલજીની જેમ વહીવટી સત્તા આપવામાં આવશે. અહીં પણ સરકાર એલજીની પ?...
આતંકવાદની ખેર નથી…કાશ્મીર માટે અમિત શાહે બનાવ્યો નક્કર પ્લાન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ-કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમાં અમરનાથની આગામી વાર્ષિક તીર્થયાત્રા માટેની સુરક્ષા વ્યવસ્થા અને ‘તાજેતરના આતં?...