વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા
ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્...
વૈષ્ણોદેવી ભવન રોડ પર અકસ્માત, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા
શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર અકસ્માત સર્જાયો છે. પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોતના અહેવાલ છે. અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન...