તમિલનાડુથી આવેલા 400 સ્વંયસેવકોએ સોમનાથની સફાઈ કરી, ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા
તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે. ત્યારે આ સંસ્થાના 400 જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ?...
મથુરામાં બનવા જઈ રહ્યું છે બાંકે બિહારીનું મંદિર, આ પરિસરમાં શું હશે ખાસ? તે જાણીએ
હાલ મથુરામાં બાંકે બિહારી મંદિર બનવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર કોરિડોર ઘણી બાબતોમાં ખાસ છે. એવી જાણકારી મળી છે કે આ માંડીએ પરિસરમાં મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ હશે. જેમાં એક રૂટ જ...
આઝાદી બાદ પહેલીવાર કોઇ પ્રધાનમંત્રી પહોચશે ‘શ્રીકૃષ્ણ જન્મભૂમિ’: PM મોદી બ્રજ રજ ઉત્સવમાં લેશે ભાગ, મીરાબાઈની 525મી જ્યંતિ પણ ઉજવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે, 23 નવેમ્બર 2023ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાની મુલાકાત લેવાનાં છે. અહીં પહોચનારા તેઓ દેશના પહેલા પીએમ હશે. અહીં તેઓ બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. તેમના સ્વાગત અ...
મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનશે, રસ્તા પરથી દબાણ હટાવવાનો હાઈકોર્ટનો આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને બાંકે બિહારી મંદિરના કોરિડોરના નિર્માણ માટે લીલી ઝંડી આપી છે અને પીઆઈએલ પર આગામી સુનાવણી માટે 31 જાન્યુઆરી, 2024 નક્કી કરી છે. મુખ્ય ન્યાયાધીશ પ...
મથુરામાં મોટી દુર્ઘટના ટળી, પાટા પરથી પ્લેટફોર્મ પર ચઢી ગઈ ટ્રેન, સ્ટેશન પર મચી ભાગદોડ
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, શકુરબસ્તી-મથુરા EMU મથુરા જંક્શન પર પ્લેટફોર્મ પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અક...
સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને આપ્યો ઝટકો, શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વેની માંગની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે દ્વારા વૈજ્ઞાનિક સર્વેની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. અગાઉ પહેલી જુલાઈએ ઈ...
મથુરામાં રેલવેની જમીનથી અતિક્રમણ દૂર કરવા પર 10 દિવસનો સ્ટે, સુપ્રીમકોર્ટે રેલવે-કેન્દ્રને ફટકારી નોટિસ
મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર...
રેફ્યુજીની રામાયણ:ઉત્તરપ્રદેશ પોલીસે 74 રોહિંગ્યાની ધરપકડ કરી, મથુરામાં સૌથી વધુ ઝડપાયા.
આ બધા બાંગ્લાદેશ સરહદને ગેરકાયદે પાર કરીને ભારતમાં આવ્યા હતા અને કોઈના ધ્યાને ન અવાય એટલા માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મથુરા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝૂંપડા બનાવીને રહેતા હતા. ?...