ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તનનો પહેલો કિસ્સો; 25 વર્ષીય સ્ત્રીનું પુરુષ જાતિનું બર્થ સટિફિકેટ નીકળ્યું
મહેસાણા પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ 10 મહિનાની લાંબી લડત બાદ ?...
શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, સાચવીને રહેજો
નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવે?...
गुजरात को 5941 करोड़ के विकास परियोजनाओं की सौगात
पीएम नरेंद्र मोदी दो दिवसीय गुजरात दौरे पर हैं। सोमवार सुबह अंबाजी मंदिर में पावड़ी पूजा के बाद उन्होंने मेहसाणा जिले के खेरालू में करीब 5941 करोड़ रुपए की विकास परियोजनाओं का उद्घाटन और शिलान...
PM મોદીના આગમનને લઈ મહેસાણામાં તૈયારીઓ, 3700 કરોડના વિકાસકાર્યોની મળશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ગુજરાત આગામી સોમવારે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી ઉતરીને તેઓ સીધા જ અંબાજી જવા રવાના થશે. અંબાજી મંદિરે દર્શન કરીને વડાપ્રધાન મોદી મહેસાણા જિલ?...
PM મોદી ખેરાલુના ડોભાડામાં જાહેરસભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે મહેસાણા ખાતે વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુર્હૂત કરશે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડોભાડા ગામે ?...
હવે UPIથી ખરીદી શકાશે બસની ટિકિટ, છુટા પૈસાની નહીં થાય માથાકૂટ: ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય, નવી 40 એસટી બસોનું લોકાર્પણ
ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી ભારત આજે ખૂબ આગળ વધી રહ્યું છે. ડિજિટલ ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિ નોંધવા લાયક છે. ગુજરાત પણ ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે લોકોને વધુ એક ડિ...
ATMમાંથી રૂપિયા ચોરતી ગેંગ ઝડપાઇ, ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ
સુરતમાં ATMમાંથી નાણાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 3 યુવકોનીની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી સહિતના અનેક ગુના કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓને UPમાં ATM મ...
મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા
ગુજરાતભરમાં પ્રખ્યાત એવા ગણપતિનું મંદિર મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર ૪ કિલો મીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું ઐઠોરમાં ગણપતિનું ભવ્ય મંદિર શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે. આ મંદિરમા?...