ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ, શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જિલ્લા ?...
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈન...
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. દક્ષિણ ભારતમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. ઘણી જગ્યાએ રેકોર્ડ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ ગરમી જો?...
‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો
દેશમાં વરસાદ, વાવાઝોડું, શિયાળો, ઉનાળી આગાહીની પળવારમાં માહિતી મળે તે માટે કેન્દ્ર સરકારે સ્વદેશી આગાહીની સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમનું નામ ‘ઉચ્ચ-રિઝોલ્યુશન ગ્લોબલ ફોરકાસ્ટ મૉડલ (HGFM)’ એટલ...
આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
ઉત્તરભારતમાં ભારે વરસાદ અને લેન્ડસ્લાઈડ જોખમની IMDની આગાહી, પ્રશાસને સ્થગિત કરી અમરનાથ યાત્રા
દેશમાં ઉત્તરભાગમાં હાલમાં ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાને લઈને પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હાલમાં દેશના ઉત્તરભાગમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ જોવ?...
ગુજરાતમાં યલો અલર્ટ, હવામાન વિભાગે અનેક રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી
ભારતીય હવામાન વિભાગે શનિવારથી સોમવાર સુધી મુંબઈમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગાહી પ્ર?...
શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, સાચવીને રહેજો
નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવે?...
સાયક્લોન એગ્નેસને લઈને હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ, જાણો ક્યારે ત્રાટશે વાવાઝોડું
વાવાઝોડું એગ્નેસ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે ભારેથી અતિ ભારે વરસાદ લાવવા માટે તૈયાર છે. 27 સપ્ટેમ્બર, બુધવારના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ કોર્ક અને કેરીમાં સૌથી ખતરનાક વાવાઝોડું આવવાની ધ?...
હવામાન વિભાગ પ્રમાણે થોડા દિવસમાં વિદાય લેશે ચોમાસુ,આગામી 5 દિવસ હળવા વરસાદ થઈ શકે
ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે.સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા...