આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કર?...
પાકિસ્તાન આર્મીનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ : મુઝફ્ફરાબાદ નજીક દુર્ઘટના, 21 સૈન્ય કર્મચારીઓના મોતનો દાવો
પાકિસ્તાનમાંથી એક ગંભીર સૈન્ય દુર્ઘટનાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર બુધવારે મુઝફ્ફરાબાદ નજીક ટેક-ઓફ દરમિયાન ક્રેશ થયું...
લદ્દાખમાં ‘ચિતા’ હેલિકોપ્ટર દુર્ઘટના : મેજર જનરલ સહિત ત્રણેય અધિકારીઓ સુરક્ષિત, તપાસના આદેશ
લદ્દાખના તાંગત્સે વિસ્તારમાં ભારતીય સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ચિંતા વ્યક્ત થઈ છે. આ ઘટનામાં ભારતીય સેનાના 3જી ડિવિઝન (ત્રિશૂલ ડિવિઝન)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જન...
ભારતની હવાઈ સુરક્ષા મજબૂત : કેન્દ્ર સરકારે વધુ 5 S-400 એર ડીફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી, ચોથી સિસ્ટમ મેમાં મળશે
ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારએ રશિયા પાસેથી વધુ પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય દેશની સુરક્ષા ક્ષમતાને નવી ઊંચાઈ આપશે. રશિયાએ મ?...
ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ
ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અ?...