સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું
સંરક્ષણ મંત્રાલયે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને તેમના પરિવારોની ગોપનીયતાનો આદર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં લખ્યું છે કે, ‘ખાનગી નિવાસસ્થાનો અથવા સેવારત અથવા નિવૃત્ત લશ્કરી અધિક?...
રાજસ્થાન બનશે ‘સ્વદેશી શસ્ત્રો’નું હબ: ‘મૅડ ઇન રાજસ્થાન’ બ્રાન્ડથી સેના વધુ થશે સશક્ત
રાજસ્થાનના જોધપુરમાં ‘મૅડ ઈન રાજસ્થાન’ બ્રાન્ડ હેઠળ હાઈટૅક સ્નાઈપર રાઈફલ અને મલ્ટીબેરલ મશીનગનના ઉત્પાદનનું કામ શરૂ થઈ ગયું છે. રૂ. ૧,૫૦૦ કરોડની આ યોજનાને સંરક્ષણ ખાતાની મંજૂરી મળી ગઈ છે. હથ?...
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ?...
રક્ષા મંત્રાલયે 97 ‘તેજસ ફાઈટર જેટ’નો આપ્યો ઓર્ડર, જાણો તેની ખાસિયતો
રક્ષા મંત્રાલયે ભારતીય વાયુ સેના માટે સ્વદેશી 97 ફાઈટર જેટ (LCA Mk-1A) તેજસની ખરીદી માટે સરકારી એરોસ્પેસ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને એક ટેન્ડર જારી કર્યું છે. રક્ષા અધિકારીઓએ આ વિશે જાણકાર?...
રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના જવાનોના વિકલાંગતા પેન્શનના નિયમોમાં કર્યો ફેરફાર, જાણો નવી જોગવાઈ
રક્ષા મંત્રાલયે સૈન્ય કર્મચારીઓના વિકલાંગતા પેન્શનના દુરુપયોગને રોકવા માટે નવી નીતિ બનાવી છે. આ નીતિ 21 સપ્ટેમ્બર 2023 બાદ રિટાયર્ડ થઈ રહેલા સૈનિકો પર લાગુ થશે. આ તારીખ પહેલા રિટાયર્ડ થયેલા સૈ?...