CBSE OSM વિવાદ બાદ મોટું એક્શન : અધ્યક્ષ-સચિવ હટાવાયા, તપાસ સમિતિના વડા બન્યા એસ. રાધા ચૌહાણ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની OSM સિસ્ટમને લઈને દેશભરમાં ઉઠેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે CBSEના તત્કાલીન અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે ...
સેવા તીર્થ ઉદ્ઘાટન : PM મોદી આજે કરશે નવા હાઇટેક સરકારી સંકુલનું લોકાર્પણ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ નવા સરકારી સંકુલ “સેવા તીર્થ”નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું આ આધુનિક સંકુલ દેશની વહીવટી વ્યવસ?...
શું છે SWAYAM Plus પોર્ટલ, જે શિક્ષણ મંત્રાલયે કર્યું લોન્ચ ? સ્ટુડન્ટ જાણી લો આના ફાયદા
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા SWAYAM Plus પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોન્ચ કર્યુ હતુ. તે ઉદ્યોગના સહયોગથી વિકસિત અભ્યાસક્રમો ઓફર કરવા માટે ?...