એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
જેદ્દાહમાં આરબ ગૃહ મંત્રાલય દ્વારા ડ્રગ જાગૃતિ અને ઉલ્લંઘન પર યોજાયું પ્રદર્શન
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જેદ્દાહમાં તેના પ્રવાસ પ્રદર્શનનું સમાપન કર્યું છે જેનો હેતુ ડ્રગ્સને લઈને જાગૃતતા લાવવાનો તેમજ, શ્રમ અને સરહદ સુરક્ષા અંગેના નિયમો વિશે લોકોને જાગૃત કરવાન?...
NGOs ના વિદેશી ફંડિંગ પર સરકારની નજર, નિયમોમાં કરાયો ફેરફાર, હવે દરેક સંપતિની આપવી પડશે વિગતો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે વિદેશી અંશદાન વિનિયમન અધિનિયમ (FCRA)માં રજીસ્ટ્રર્ડ બિન સરકારી સંસ્થાઓ (NGO) દ્વારા વાર્ષિક રિટર્ન દાખલ કરવા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો પ્રમાણે ?...