નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCEAનો મોટો નિર્ણય : ગુજરાતના વાડીનારમાં ₹1,570 કરોડનો અદ્યતન શિપ રિપેર પ્રોજેક્ટ મંજૂર
વાડીનારમાં દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ અદ્યતન ‘શિપ રિપેર ફેસિ?...