PM મોદીએ બિહારના ભાજપ નેતાઓને ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો, આ 10 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું
આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બિહારના પ્રવાસે છે. ગુરુવારે સાંજે, તેમણે પટના સ્થિત બિહાર ભાજપ કાર્યાલયમાં ભાજપના ન?...
વડાપ્રધાનના પ્રવાસનો આજે બીજો દિવસ, પટનાથી જશે કાનપુર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આજે વડાપ્રધાન મોદીનો પ્રવાસનો બીજો દિવસ છે. આજે એટલે કે શુક્રવારે 30 તારીખે તેઓ CSA ગ્રાઉન્ડ પરથી રિમોટ બટન દબાવીને રાજ્યના 47573 કરોડ રૂપિયાના 15 મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મ?...
ગાંધીનગરમાં PM નો ભવ્ય રોડ શો: ‘ઓપરેશન સિંદૂર’ના નારાથી ગુંજ્યું પાટનગર!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ગઈકાલે રાજ્યમાં ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાને સંબોધ્યા બાદ, આજે પણ તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજ?...
ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભા?...
22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિ?...
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ?...
‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન ઓપરેશન સિંદૂર પછીનું તેમનું પ્રથમ જાહેર નિવેદન હશે. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ...
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જ?...
PM મોદીનો 50મો વારાણસી પ્રવાસ: પૂર્વાંચલને ₹3884 કરોડના વિકાસકાર્યોની ભેટ, કહ્યું- હું તમારા પ્રેમનો ઋણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે અને પીએમની આ વારાણસીની 50મી મુલાકાત છે. આ દરમિયાન, પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તેમજ જાહેરસભા...