મોરારી બાપુ: જાણો કોણ છે મોરારી બાપુ, જેમની સામે બ્રિટિશ વડાપ્રધાન પણ ઝૂકી ગયા !
મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાના વાચકોમાંના એક છે. તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. મોરારી બાપુ રામકથાને એવી વિશિષ્ટ રીતે સંભળાવે છે કે હજારો-લાખો ભક?...
બ્રિટનના પીએમ ઋુષિ સુનક પહોંચ્યા રામ કથામાં, કહ્યું હું રાજનેતા તરીકે નહીં પણ હિંદુ સ્વજન તરીકે આવ્યો
બ્રિટનના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હાલ રામ કથા ચાલી રહી છે ત્યારે હવે આ કથામાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં આવતા ઋષિ સુનકે કહ્યું હતું હું અહીં રાજકારણી તરીકે ?...
મોરારી બાપુ 18 દિવસમાં 12 જ્યોતિર્લિંગ ખાતે કરશે રામકથા, 12 હજાર કિલોમીટરની રેલ યાત્રામાં 1008 યાત્રી જોડાશે
શ્રાવણ મહિનાની જલધારાની જેમ કથાકાર મોરારી બાપુ સત્ય પ્રેમ અને કરુણા રુપી રામ કથા હવે 12 જ્યોતિર્લિંગમાં પણ અર્પણ કરશે. અધિક માસ એટલે પુરુષોત્તમ માસમાં ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાં એક એક ...