RBIનું મોટું ગિફ્ટ : રેપો રેટ 0.25% ઘટાડાયો, હવે સસ્તી થશે EMI!
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ આજે એક મહત્વપૂર્ણ અને રાહત આપનાર નિર્ણય લીધો છે. MPCની બેઠક, જે 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી, તેના અંતિમ દિવસે તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજદર (રે...
RBI આગામી બેઠકમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતા, જીડીપી ગ્રોથ સ્થિર રહેવાનો આશાવાદ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. દેશના જીડીપી ગ્રોથમાં સ્થિરતાને ધ્યાનમાં લેતાં મોનેટરી પોલિસીની ઑક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટ?...
EMIમાં કોઇ જ રાહત નહીં, સતત 9મી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, 6.50 પર રાખ્યો યથાવત્
રેપો રેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર જાળવી રા?...
શું તમારી EMI અને વ્યાજદરમાં ઘટાડો થશે? એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે ખુશખબર
અર્થશાસ્ત્રીઓ સહિત તમામ નિષ્ણાતો ભારતીય રિઝર્વ બેંકની આગામી RBI MPC Meeting પર નજર રાખી રહ્યા છે. દેશમાં મોંઘવારી હજુ પણ આરબીઆઈના ટાર્ગેટના ઉપરના બેન્ડમાં છે. તેથી આ વખતે પણ રેપો રેટમાં કોઈ કાપની અપ?...
RBIનો મોટો નિર્ણય, 500 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર નહીં રહે પિનની જરૂર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે UPI યુઝર્સ માટે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા લોકો માટે છે જેઓ UPI લાઇટનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં, RBIએ UPI Lite યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છ?...