ભારત બંધ આજે : ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ, બેંકિંગ-પરિવહન સેવાઓ પર અસરની શક્યતા
દેશભરમાં આજે ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ‘ભારત બંધ’નું આહવાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ, નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી પડતર માંગણ?...
કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
મોદી સરકારે ખરીફ સીઝન 2025-26 માટે 14 મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરીને ખેડૂતોને મહત્વનો સહારો આપ્યો છે. આ પગલું ખેડૂતોની આવક વધારવાનો અને તેમને નફાકારક કિંમતો આપવાનો પ્રયાસ છે, જ?...
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ગિફ્ટ, આ પાકોની MSPમાં વધારો કર્યો
મોદી સરકારે રવિ પાકોની એમએસપીમાં વધારો કરીને ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી છે તેમાં ઘઉંના પાક પર ક્વિન્ટલ દીઠ 150 રુપિયા અને સરસવના પાક પર ક્વિન્ટલ દીઠ 300 રુપિયાનો વધારો કરાયો છે. આજે મળેલી કેન્દ્?...