એન્ટી-પેપર લીક બિલ પર અનુરાગ ઠાકુરનો અખિલેશ યાદવ પર પ્રહાર, પૂછ્યું—‘એન્ટી-કોપી એક્ટ’ કેમ રદ કર્યો હતો?
લોકસભામાં એન્ટી-પેપર લીક બિલ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશની રાજનીતિ ફરી ગરમાઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠ...
અખિલેશ, મુલાયમ, માયાવતી જેવા દિગ્ગજોને પછાડી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનાવ્યો નવો રેકોર્ડ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણા કદાવર મુખ્યમંત્રીઓ મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ યાદવને પાછળ છોડતાં રેકોર્ડ બનાવ્યો છે. તે ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબા સમય સુધી સતત ક?...