મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇન્ડો થાઈ એરપોર્ટ સર્વિસીસ આગામી ત્રણ મહિના માટે એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીનું સંચાલન ?...
મુંબઈ એરપોર્ટે દિલ્હીને પાછળ છોડીને મેળવ્યું આ મોટું સન્માન, વિશ્વના આ ત્રણ એરપોર્ટમાં થયું સામેલ
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)એ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) તરફથી લેવલ 5 ગ્રાહક અનુભવ એક્રેડિટેશન હાંસલ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. CSMIAની સિદ્ધિ વિશે મુખ્ય મુદ્દા: ...
વિમાનના પ્રવાસીઓ ધ્યાન આપો ! મુંબઈ એરપોર્ટ પર કાલે 6 કલાક સુધી એકપણ વિમાન નહીં ઉડે, જાણો કારણ
મુંબઈ એરપોર્ટ ને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રી એરપોર્ટ ના બંને રન-વે આવતીકાલે 17મી ઓક્ટોબરે 6 કલાક સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ફ્લાઈટન?...