ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરનો નિર્ણય, નારિયેળ-માળા-પ્રસાદ પર રોક
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્?...
મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું નોંધાયું, અનેક સ્થાનો પર AQI 200 કરતાં વધુ
મુંબઈ (Mumbai)ના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણ (Pollution)નું સ્તર ઘણું ઊંચું જોવા મળ્યું. મહાનગર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે દિવસ સાંજ જેવો અનુભવ થવા લાગ્યો હતો. હવામાન વિભ...
મુંબઈમાં બાબા સાહેબનો વારસો સચવાયો છે
ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા, આઠમી જુલાઈ 1945ના રોજ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી' ની સ્થાપના કરવામાં આવેલ હતી. પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે ડૉ.આંબેડકર 46 કોલેજોની સ્થાપના કરી હત?...
રિડેવલપેન્ટ મકાન માલિકનો અધિકાર, ભાડૂતો અટકાવી ન શકેઃ હાઈકોર્ટ
ભાડુઆતો જમીન માલિકને મકાન રિડેવલપ કરતા અટકાવી ન શકે. ભાડુઆતો સમારકામ કરાવી શકે કે પુનઃબાંધકામ કરી શકે પરંતુ તેથી સમારકામથી ચાલી જાય તેમ છે તેવી દલીલ કરી રિડેવલપમેન્ટ અટકાવવાનો અધિકાર મળતે ...
મુંબઈના ગોરગાંવમાં 7 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 6 લોકોનાં મોત, 2ની હાલત ગંભીર
ગઈકાલે મોડી રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આગને કારણે 40થી વધુ લોકો દાઝ?...