સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ...
“એક કામ નેક કામ” ના પ્રણેતા નરેન્દ્રસિંહ ને બિરદાવતા મ્યુનસિપલ કમિશ્નર એન વી ઉપાધ્યાય તેમજ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ
ભાવનગરમાં ઘણી બધી સંસ્થો સેવાના કામ સાથે જોડાયેલી છે જેમાં માનવ સેવા થી લઈને પર્યાવરણ ની સેવા કરવામાં આવે છે આવા જ એક ઉદ્દેશ્ય સાથે "એક કામ નેક કામ" ના સ્લોગન હેઠળ નરેન્દ્રસિંહ છેલ્લા ચાર વર્?...
ભાવનગર જિલ્લામાં ગુલિસ્તા મેદાનથી “રન ફોર વોટ”નો પ્રારંભ
રન ફોર વોટ"નો પ્રારંભ ગુલિસ્તા મેદાનથી આતાભાઈ ચોક-સંસ્કાર મંડળ-વેલિંગટન સર્કલ-સેન્ટ્રલ સોલ્ટથી ફરી ગુલિસ્તા મેદાનના રુટ મા "રન ફોર વોટ" અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો...