અંકિતા હત્યાકાંડમાં મોટો ચુકાદો, રિસોર્ટ માલિક સહિત 3 દોષી જાહેર, ‘એક્સ્ટ્રા સર્વિસ’ ન આપતાં કેનાલમાં ધકેલી
ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે 3 આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે હવે આગામી સમયમાં 3...
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન
કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના ...