દેશભરમાં 2 કરોડ આધાર નંબર નિષ્ક્રિય : UIDAIએ જાહેર કરી મુખ્ય માહિતી
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સંકળાયેલી એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે માહિતી આપી છે. UIDAI મુજબ, દેશભરમાં કુલ બે કરોડ જેટલા મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિ?...