નડિયાદના શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત
નડિયાદ સ્થિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10:00 કલાકે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલા?...
રાજકોટ આગ દુર્ઘટના બાદ નડિયાદ ફાયરવિભાગ એનઓસીની તપાસમાં દોડ્યું
રાજકોટ ખાતેની ગેમઝોન ખાતે બનેલ આગજન્ય ઘટનામા ત્રીસ જેટલાના મોત થવા પામતાં નડિયાદ ફાયરવિભાગ હરકતમાં આવી નડિયાદ શહેરમાં આવેલ તમામ મોલ, મલ્ટીપ્લેક્સમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહ?...