ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમ?...
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકા સહિત ગામોમાં માવઠા સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ
સમગ્ર તાલુકામાં ધુમમ્સભર્યું વાતાવરણ છવાયું છે, ત્યારે આજે ચરોતરમાં વરસાદીની આગાહી કરવામાં આવી છે, ત્યારે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી ઠંડી વધી છે. બીજી બાજુ માવઠાની અસ?...