ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે ત...
રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી દર દાગીના કાઢી ચોરી કરતી કુખ્યાત ગેંગને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ. તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ નડીયાદ ટાઉન પો.સ્ટ?...
નડિયાદ શહેરમાં ધોળે દિવસે વૃદ્ધા પર ફાયરિંગ : નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ
નડિયાદ શહેરમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે, આ અંગે નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં ધોળે દિવસે એકલા ર...
નડિયાદ શહેરમાં શ્રી મોટા નારણદેવ મંદિર ખાતે હિંડોળાનું આયોજન કરાયું
નડિયાદમાં સમડી ચકલા ખાતે આવેલ શ્રી મોટા નારણદેવ મંદિરમાં હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુલાબના ફૂલના હિંડોળા તથા નાગરવેલ ના પાનના હિંડોળા અને હજારી ના ગલગોટા ના હિંડોળા કરવા...