નાંદેડમાં અકાલી દળ પ્રમુખ સુખબીર બાદલ પર કિરપાણથી હુમલો, નિહંગ જસપાલ સિંઘની ધરપકડ
શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંઘ બાદલ પર ગુરુવારે, 13 ઑગસ્ટે મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલાનો પ્રયાસ થયો. તખ્ત શ્રી હઝૂર સાહિબ ખાતે માતા સાહિબ ગુરુદ્વ...
મહારાષ્ટ્ર અને વિદર્ભના વિકાસને રોકવાનું કામ કોંગ્રેસે કર્યુ, પરભણીની સભામાં PM મોદીના પ્રહાર
મહારાષ્ટ્રના નાંદેડ બાદ પરભણીમાં વડાપ્રધાન મોદીએ બીજી રેલી હતી. પરભણીમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીનું મિશન ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાનું છે. ત?...
રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી જ રીતે વાયનાડ પણ છોડશેઃ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાબના મતદાન બાદ બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહારાષ્ટ્ર (Maharashtra)ના નાંદેડમાં જનસભાને ...