એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી આઈકોનિક સ્થળ એસઓયુ ખાતે ઉપસ્થિત યોગપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગ સંદેશને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળ્ય?...
હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાત?...
રાજપીપળા ખાતે વિકસિત ભારતના અમૃતકાળની ઉજવણી: 11 વર્ષના સુશાસન અને વિકાસની ગાથા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના ઐતિહાસિક પગલાં પર ચર્ચા થઈ. આ પ્રસંગે પટેલ છાત્રાલય ખાતે વ્યવસાયિક મીટ અને હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરમાં વિકાસ પ્?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની થશે અનોખી ઉજવણી
પ્રવાસીઓના હસ્તે વિવિધ પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરીને જનજાગૃત્તિ ફેલાવવા પ્રયાસ, યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ મુકાય?...
COVID 19 ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા આરોગ્ય તંત્રનું વિસ્તૃત આગોતરુ આયોજન
RT-PCR લેબોરેટરી અને દવા-સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઇને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે COVID-19 સંદર્ભે ?...
નર્મદા જિલ્લામાં લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
આ સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર પુણ્યશ્લોક લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા ગરુડેશ્વરના આદર્શ કોલોની હોલ, ગોરા ગામ ખાતે "પ્રબુદ્ધજન...
નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો
શિબિરમાં પૌષ્ટિક આહાર આરોગવા સહિત યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગ અને આહાર-વિહારની ભૂમિકા મહત્વની છે, બાળપણમાં વધતી જતી મેદસ્વિતા ?...
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના નેતૃત્વમાં આ યાત્રા ગાંધી ચોકથી પ્રારંભ થઈ હત...
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત
ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે રાજપીપલા,મંગળવાર વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાન?...
સૈનિકોના સન્માનમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું સફળ આયોજન
આ કેમ્પમાં ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી, દેશપ્રેમ અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો. આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસ?...