નર્મદા પરિક્રમાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ ધ હાર્ટ ઓફ ઈન્ક્રેડિબલ ઈન્ડિયા-મધ્યપ્રદેશની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મ...
ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન, 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ...
માંગરોળ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા વિશાળ સેવા કેમ્પનો શુભારંભ
પવિત્ર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લેતા હજારો ભાવિક ભક્તોની સેવા અને સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નર્મદા જિલ્લા દ્વારા માંગરોળ ખાતે એક વિશાળ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં ?...
નર્મદા પરીક્રમા માટે ભાજપ પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોની જવાબદારી નક્કી કરી, દરેક પોઈન્ટ પર 5 કાર્યકરો હાજર રહેશે
નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સં...
નર્મદા પરિક્રમા ૨૦૨૫: પંચકોશી યાત્રાનો રસપ્રદ સારાંશ
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા ૨૦૨૫ હાલ પોતાના મધ્યાંતરે છે. ૨૯ માર્ચથી શરૂ થયેલી આ એક મહિનાની યાત્રા ૨૭ એપ્રિલ સુધી ચાલશે. પહેલા ૧૫ દિવસમાં લાખો શ્રદ્ધાળ?...
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...