નર્મદા જિલ્લામાં ધો.10-12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરાઈ
નર્મદા જિલ્લાના કલેકટરશ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2025 માટે તૈયારીઓના સંદર્ભમાં બેઠક યોજાઈ હ...
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકના અધ્યક્ષતામાં મેગા ઝૂંબેશ અંતર્ગત જિલ્લા પંચાયતની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ દરમિયાન યોજાશે બ્લડ પ્રેશર અને ડાયાબીટીશનાં દર્દીનાં નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ નર્મદા જિલ્લામાં તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ ...
ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા યોજાઈ: તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન રમાઈ
ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન રમાઈ હતી. જેમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ વડી...
નેહરુ યુવાકેન્દ્રના ૧૬માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના ૨૦૦ યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત નર્મદા દ્વારા ૧૬માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંત?...
નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથ?...
આદિવાસી સમાજના બાળકોને “હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયા”થી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી “હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ” તરફ પ્રગતિશીલ બનાવવા પર ભાર મૂકતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કા?...
વિશેષ નાણાંકીય ભંડોળ થકી આંકાક્ષી જિલ્લામાં અનેકવિધ વિકાસ કામો અને નિર્ધારિત લક્ષ્યોની પ્રગતિની સમીક્ષા અર્થે નર્મદા જિલ્લામાં પધાર્યા મનોજ મુત્તથીલ અય્યપ્પન
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી મનોજ મુત્તથીલ અય્યપ્પન આજરોજ આકાંક્ષી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્...
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમ?...
(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ
રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા ૨ મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ જણાયું : હાલ બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત - કેસના મોનીટરીંગ, નિદાન, ?...
નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે
ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વ?...