માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આગામી ૮ મી એપ્રિલથી ૮ મી મે એક મહિનો ચાલશે : આ પરિક્રમામાં નર્મદા જિલ્લામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો પદ યાત્રામાં જોડાય છે
પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરાવ-તિલકવાડા વચ્ચે નદી પર હંગામી ધોરણે કાચો પુલ બનાવવા નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક ?...
આજરોજ નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલયનુ ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામા આવ્યું.
મોદી સાહેબ ક્યારેય ખોટા વચનો આપતા નથી, રાજકારણીઓ ખોટા વચનો આપી ભરમાવે છે, મોદી સાહેબ જે કહે છે તેના કરતા વઘારે કરે છે.- સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદ?...
રાજપીપલા રમત સંકુલ ખાતે દિવ્યાંગો માટે ખાસ ખેલ મહાકુંભ 2.0 યોજાયો
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને સહયોગ વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દ...
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીદ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીદ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત ખાસ આયોજન,આજે પત્રકાર પરિષદ યોજાઈ. નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઘન?...
બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ગેટસનું ગુજરા?...
દેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
આદિવાસી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યાં છે – સાંસદ મનસુખભાઈ વસાવા મહાનુભાવોના હસ્તે ખેતીક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી ...
એકતાનગરમાં ટાટા ગ્રુપ દ્વારા આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમ અપાશે
એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું છે. આઇએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશ?...
નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરની ઓપીડી માટે અન્ય જિલ્લાઓમાં જવાની જરૂર નહીં પડે
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રાજપીપલા ખાતે અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ઓપીડી ચાલુ રહેશે. GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન
સંવાદદાતાઓને રિપોર્ટિંગમાં પડતી મુશ્કેલીઓ અને અન્ય પ્રશ્નો અંગે મુક્ત મને આ વર્કશોપમાં રજૂઆતો, ચર્ચા કરાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે તા.૧૫ અને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના ?...
નર્મદા જિલ્લાના કોટવાળિયા પરિવારોને બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા
દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે લાભોનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે ?...