ખેડૂતોની માંગ સંતોષાઈ : નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું, ખેતરો લહેરાશે!
નર્મદા જિલ્લાના ખેડૂતો મા ખુશીની લહેર ફરી વળી ! જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવે ખેડૂતોની માંગણી સાંભળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં તિલકવાડા અ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો
સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સૌએ સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર ?...
નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીમાં વિશેષ પ્રદર્શનનું આયોજન
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ કડીમાં નર્મદા જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ કાર્યકારિણી પ્રદર્શનનું આયોજન ક?...
રાજપીપલા કમલમ ખાતે ગાવ ચલો અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં આગામી સમયમા?...
નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડે પરિવાર-મિત્રવર્તુળ સાથે પૂર્ણ કરી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા
માં નર્મદાની પરિક્રમા કરીને શાંતિ અને ઉર્જાનો અનુભવ થયો છે - નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્ય માટે ખડેપગે ફરજ બજાવતા અધિકારીઓ સાથે મુલાકાત કર?...
“ડેડીયાપાડા અને નાંદોદમાં ભાજપનો ગૌરવશાળી અધ્યાય: AAPનું જોડાણ અને કાર્યકર્તાઓનું અદમ્ય જોશ”
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)૪૬ માં સ્થાપનાદિન અંતર્ગત સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું ડેડીયાપાડાના વેરાઈ માતા મંદિર અને નાંદોદના રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે સક્રિય સદસ્ય સંમેલનો યોજી ઇ...
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજપીપલાથી પ્રતિષ્ઠિત ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની જાહેરાત કરશે
સ્વ.રત્નસિંહજી મહિડાએ આદિવાસી બાળકોને વિનામૂલ્યે શિક્ષણની અમૂલ્ય તક પૂરી પાડી અસંખ્ય લોકોને મુખ્ય ધારામાં લાવી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્?...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્?...
પાટણા ગામમાં ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નિલભાઇ રાવનાં સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો
કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે. નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણા...
નર્મદા જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન – કેચ ધ રેઈન 2.0″ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં "સુજલામ સુફલામ જળ અભિયાન - કેચ ધ રેઈન 2.0"ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ અભિયાન 4 એપ્રિલથી 31 મે, 2025 સુધી ચાલશે. કલેક્ટરે જળસંચય, વરસાદ?...