નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
જનપ્રતિનિધિઓ દ્વારા સંકલન બેઠકમાં રજૂ કરાયેલા કામો પ્રશ્નોનો અમલીકરણ અધિકારીઓ આયોજન કામોમાં સમાવી કાયમી ઉકેલ લાવે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીન?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ દેશના વડાપ્રધ?...
શિક્ષણ એ એક એવી જડીબુટ્ટી છે, જેનાથી જ્ઞાન સમૃદ્ધિ આવે છે, સમસ્યાનું નિરાકરણ પણ થાય છે. – કુલપતિશ્રી ડો.મધુકર પાડવી
શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ કેમ્પસમાં ચાલતી ટ્રાયબલ યુનિવર્સિટીની ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિકાસ સપ્તાહ નિમિત્તે સંવાદ કાર્યક્રમ યોજાયો બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલ?...
રાજપીપલા હરસિદ્ધિ માતાના મંદિરે સાતમા નોરતે રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર મહાઆરતી યોજાઈ
રાજપૂત યુવાનો તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી 300 કિલોથી વધુ ફૂલોથી માતાજી ના ચરણ ની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરવામાં આવી હતી તલવાર આરતી જોવા હકડેઠઠ ભીડ જામે છે પૂરતો પોલ...
સાગબારા તાલુકાના પાટી ગામના ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા
નાગરિકોના સ્વભાવમાં સ્વચ્છતાની ભાવના કેળવાય તેવા ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં આગળ વધી રહી છે, ત્યારે સાગબારા ?...
નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦...
દિવાળીના તહેવારોમાં ફટાકડાના દુકાનની પરવાનગી મેળવવા માટે તા.૦૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકાશે
ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાનો ધંધો કરવા માટે રાજપીપલા નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત નક્કી કરે તે સ્થળે દુકાનો કરવાની પરવાનગી મેળવવા ઇચ્છતા નાંદોદ, ગરુડેશ્વર તથા તિલકવ?...
રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
પ્રર્યટનના વિકાસ, રોજગારીની નવી તકોનું સર્જન અને નવા રાષ્ટ્રના નિર્માણમાં સ્વચ્છતા મહત્વનું પરિબળ – નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ?...
સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મ...
રાજપીપલા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન નો વિરોધ કરાયો, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ની હાજરીમાં ધરણા કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં અમેરિકામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત વિરોધી નિવેદન કરી SC/ST અને ઓબીસી સમાજ વિરૂદ્ધ કોંગ્રેસની માનસિકતા જાહેર કરી છે, ત્યારે અનામત વિરોધી કોંગ્રેસને ખુલ્લ...