નર્મદા જિલ્લામાં તા. ૧૦મી થી ૧૩મી ઓગષ્ટ-૨૦૨૪ દરમિયાન તમામ સરકારી, ખાનગી અને વ્યાપારી સંકુલો વ્યક્તિગત ઘરોની મિલકતો-ઈમારતો ઉપર લહેરાશે તિરંગો
‘‘હર ઘર તિરંગા” અભિયાન અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જિલ્લામાં તિરંગાનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવશે : અધિકારી ઓ અને જિલ્લાના નાગરિકો તિરંગ?...
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા તત્વો સામે પોલીસની સખત કાર્યવાહી
સાગબારા તાલુકાના સેલંબા ખાતે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર સાગબારા મામલતદાર દ્વારા છાપો મારી તપાસ કરતા રૂપિયા ૩,૦૦,૦૦૦નો સરકારી અનાજનો જથ્થો કબ્જે કરી ...
આદિવાસી વિસ્તારના શૈક્ષણિક પ્રશ્નોની લોકસભામાં રજૂઆત કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસી યુવાઓ માટે ઉત્તમ શિક્ષણ અને ઉજવળ ભવિષ્યની વાત માટે તેઓએ પોતાના એક સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સંસદમાં પૂછેલ પ્રશ્ન વિશે ચોખવટ કરતા તેઓએ સમગ્ર જિલ્લાની શિક?...
૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં બંને વિધાનસ?...
રાજપુત સમાજ તથા રાજપૂત યુવક મંડળ રાજપીપલા દ્વારા આયોજિત ભરૂચ અને છોટાઉદેપુર બેઠકના વિજેતા થયેલ માન્ય સાંસદ નું સત્કાર સંભારમ રાખવામાં આવ્યો
મનસુખભાઈ વસાવાની 30 વર્ષની કારકિર્દીમાં એક પણ ડાગ લાગ્યો નથી મારા જેવા કેટલા યુવાનોનું તેમને ઘડતર કર્યું છે તેઓ શ્રીકૃષ્ણ જેવા સારથી છે દરેક સમાજને સાથે લઈને ચાલે છે આપણે નસીબદાર છીએ આપણને સ...
નર્મદા જીલ્લા મહામંત્રીનો હુંકાર “બધે રાષ્ટ્રધ્વજ ફરકસે અને ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકસે” – નીલ રાવ.
રાજપીપળા સરદાર ટાઉન હોલની બહાર જ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નિરંજન વસાવાએ વચ્ચે જાહેરમાં શાબ્દિક ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી.આ ઘટના બાદ આમ આદ?...
નર્મદા જિલ્લામાં બુધવારે સવારે ૧૦ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો
નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપાયેલી સૂચના નર્મદા જિલ્લામાં ૨૪ જુલાઈ-૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૬=૦૦ કલાકથી ૧૦ કલાક દરમિયાન ૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ ન...
એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપના દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે - ઉદિત અગ્રવાલ, મુખ્ય કારોબારી અધિકારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી SoUADTGA અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિ?...
જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
નાંદોદ- ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી બેઠકમાં ઉપસ્થિત રહી પ્રશ્નોની રજૂઆત કરી દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં નિયમિત પણે યો?...
વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગથી ગભરાવવાની જરુર નથી પરંતુ સાવચેતી જરુરથી રાખીએ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રા?...