USA રાષ્ટ્રપતિ ટ્રમ્પે 12 દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ
અમેરિકા (USA)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) 12 દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોના લોકો અમેરિકાની મુસાફરી કરી શકતા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ (USA President Donald Trump) તરીક...
BSF શહીદ જવાન-ઓપરેશન સિંદૂરના નામે પોસ્ટસનું રાખશે નામ, મહિલા સૈનિકોએ પાકિસ્તાનની ચોકી તોડી નાખી રેન્જર્સને ભગાડ્યા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. આ સાથે, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ કાર્યવાહી ...
રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનો સાક્ષાત્કાર
સંઘની યાત્રાનું મૂલ્યાંકન, સંઘની કાર્યપ્રણાલી, સંઘના પડાવો, સંઘ દ્વારા ચિંતવેલાં પંચ-પરિવર્તનો, સંઘનો સંદેશ અને સંઘના સંકલ્પ વિશે જાણવાં માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક ડૉ. ?...
‘આ વખતે બધુ કેમેરા સામે થયુ, પાકિસ્તાને પોતે આપ્યા પુરાવા’, PMનો વિપક્ષ પર પ્રહાર
ગાંધીનગરમાં રોડ શો પછી વડાપ્રધાન મોદીએ ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ નિમિત્તે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પોતાના સ...
કચ્છની ધરતી પરથી PM મોદીએ, પાકિસ્તાનની આવામ-યુવાનોને કાન ખોલીને શું સાંભળવાનું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે, ભારત આજે વિશ્વનુ ચોથા નંબરનુ અર્થતંત્ર બની ગયુ છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ શું છે. પાકિસ્તાનના યુવાનો, બાળકોનુ ભવિષ્યનું શું. તેમણે પાકિસ્તાનની જનતાન...
‘અમારે સાથીદારની જરૂર છે, ઉપદેશકોની નહીં..’ ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત
વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને આડે હાથ લીધા છે. નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં જયશંકરે કહ્યું કે, ભારતને પાર્ટનર એટ...
હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે
ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના પાણી અંગે હરિયાણા-પંજાબ વિવાદ અંગે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પંજાબના નાંગલમાં ભાખરા ડેમ પર પંજાબ સરકારે પંજાબ પોલીસ દળ તૈનાત કર્યા બાદ કેન્દ્...
‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
માનવાધિકાર, રાષ્ટ્રીય સુરક્ષા, અને ભારતની શરણાર્થી નીતિ વચ્ચે ટકરાવ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કડક ટિપ્પણીઓ કરીને આ મામલાને એક સ્પષ્ટ સંદેશ સાથે પૂર્ણ કર્યો છે. મૂળ મુદ્દો શું છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ બંને આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે, અને આના મૂળમાં વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ છે. પીએમ ...
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય
"ઓપરેશન સિંદૂર" ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાની દ્રષ્ટિએ એક ઐતિહાસિક અને મજબૂત સંકેતરૂપ અભિયાન સાબિત થયું છે. અહીં તેના મુખ્ય મુદ્દાઓ પર સંક્ષિપ્ત અને વિશ્લેષણ...