શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે, જ્યાં એક પણ આતંકવાદી હુમલો હવે સામાન્ય બનાવ નહિ ગણાય, પણ યુદ્ધના ઘોષણા-સમાન રૂપમાં જોવામાં આવશે. ભારત સરકારે 10 મે, 2025ના રોજ આપેલી ?...