નવસારીમાં છાપરા રોડ પર ઠેરઠેર ખાડા અને રોડ બેસી જવાથી નાગરિકોને મુશ્કેલી
નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ નગરજનોને મનપા તંત્ર પાસે વિકાસની અપેક્ષા હતી. પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનતાની સાથે જ મુશ્કેલીનો ઓછી તો નથી થઈ પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારીના ?...
નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા
નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. ?...
ઐતિહાસિક દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ ખાતે યોગ દિનની ઉજવણી કરાઇ
11માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યો?...
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા
આ કાર્યક્રમોનું આયોજન ભારત સરકારના નમામિ ગંગે અભિયાન તથા “યોગા ફોર વન અર્થે, વન હેલ્થ"ના અભિગમને આધારે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યઓ, હેરિટેજ સ્થળોના પ્રતિનિધિઓ, ગુજરાત યોગ બોર્ડના પ?...
નવસારીના કબીલપોરમાં રહેતા હળપતિ પરિવારના બ્રેઈનડેડ 46 વર્ષીય કિશોરભાઇની બે કિડની અને એક લીવરનું અંગદાન
પિતાજીની છેલ્લી ઇચ્છા વિમાન બેસવાની હતી, આજે એમના અંગો વિમાન મારફતે પ્રત્યારોપણ માટે ગયા અને ત્રણ લોકોને નવુંજીવન મળ્યુઃ સ્વ. કિશોરભાઈના પુત્ર મયુરભાઇ હળપતિ સુરતની નવી સિવિલ હોસ્પિટ?...
નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લ?...
નવસારીમાં કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ
હજુ તો ચોમાસુ શરૂ પણ નથી થયું ત્યાં તો મનપાની વિશિષ્ઠ પ્રકારની કામગીરી સામે આવી છે. નવસારીમાં શનિવારે વહેલી સવારે આવેલ ભારે પવન અને વરસાદને કારણે રેલવે સ્ટેશન પાસે રૂ.110 કરોડના ખર્ચે બનાવવામ?...
નવસારીમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો
રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેમાંથી હવે નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં વહેલી સવારે વીજના કડાકા અને ભારે પવનને કારણે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વરસાદને કાર?...
નવસારીમાં રેલવે ફૂટ બ્રિજ તોડવાને લઈને આગામી 26 અને 27 બ્લોક કરાશે
નવસારી રેલવે સ્ટેશને જુના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી તથા વલસાડ અને અતુલની વચ્ચે નવા બની રહેલ બ્રિજ પર ગર્ડર મૂકવાની કામગીરીને લઈને તા.26 અને 27ના રોજ બે કલાક માટે બ્લોકનો નિર્ણય લેવામાં આ?...
નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી
નવસારી મહાનગર પાલિકા વિસ્તારના વિવિધ કોમર્શિયલ માર્કેટ અને ડેપો રોડ વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 દુકાનમાંથી કુલ 21 કિલો પ્લાસ્ટ?...