નવસારી હિંદુ કાર્યકર્તા હુમલા કેસમાં સાધુ-સંતોનો આક્રમક રુખ, DySP સામે કાર્યવાહીનો અલ્ટીમેટમ
નવસારીમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમની બહાર બનેલી ઘટનાએ હવે રાજ્યભરમાં ઉગ્ર રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ ઘટનામાં DySP સંજય રાયે હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથ?...