નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો
આગામી દિવસોમાં 8મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે લખપતિ દી...
બે-દિવસીય ઉનાઇ મહોત્સવ 2025નો પ્રારંભ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરન...
ગોરીગળ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે નવસારી ડેપો એકસ્ટ્રા બસો દોડાવશે
આગામી તા.09 માર્ચના રોજ રવિવારે ગોરીગળ બાપુનો મેળો ભરાનાર છે. આ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે મેળાના દિવસ દરમ્યાન નવસારી/બીલીમોરા ડેપો ખાતેથી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસા...
નવસારી મહાપાલિકા બન્યા બાદ પણ કર્મચારીઓ હજુ સુધી યોગ્ય કામગીરી કરવા માટે ટેવાયા નથી
કાલિયાવાડી બ્રીજની કામગીરીને લઈને પાણીની લાઈનને અલગ કરી દેવાઈ હતી. જોકે, બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓને સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. બાદમાં સોશ...
નવસારીના વાંસી-બોરસીમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ
નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ...
મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...
નવસારી જીલ્લામા જીવદયા પ્રેમી ઓ દ્વારા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું
નવસારી ના ગૌ રક્ષકો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ભારતીય નસલની ગાયોને રાજમાતા તેમજ ભારતદેશમાં રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામ જોગ આવેદ...
વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મોબાઇલ સ્નેચિંગ અને અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યો
વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મોબાઇલ સ્નેચિંગ તથા ગુનાહિત મનુષ્યવધની કોશિશના ગંભિર અને અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યો છે વલસાડ રેલ્વે પોલીસ સ્ટ...
નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં પાલિકાને આવેદન પત્રઆપ્યું
નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં દુકાનદારો રહીશોએ પાલિકાને આવેદન પત્ર આપી રોડ નું ફરી નીરક્ષ્ણ કરી પછીથી રોડ બનાવવાની રજૂઆત કરી નવસાર...
શહેરમાં દર 10માંથી 6 ચર્ચા ભાજપ પક્ષની અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ આજે પણ જીવિત
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠક 5 લાખના જીતશે? અને આ ચર્ચા એટલા માટે કેમ કે 202211 વિધાનસભા ચૂંટણીમાં 80 ટકા બેઠક જીત્યા બા?...