નવસારી ભાજપ પ્રમુખનો તાજ ફરી એકવાર ભુરાલાલ શાહના શિરે
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના પદની જાહેરાતની સૌ કાર્યકરો રાહ જોઈ રહ્યા હતાં અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની ફરી એકવાર વરણી કરવામાં આવી છે. ?...
નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો
ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવ?...
નવસારી જીલ્લાની બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષ પટેલની વરણી
બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિની કેટેગરીની પ્રમુખપદની બેઠક માટે વોર્ડ નંબર 6ના નગરસેવક મનીષ પટેલની ?...
નવસારીના હાંસાપોર અંડર પાસના પ્રવેશ દ્વારે પતરા મરાયા
થોડા દિવસ અગાઉ અંડર પાસમાં ડૂબીથી એક વ્યક્તિનું મોત થયું હતું ચોમાસા દરમિયાન નવસારી હાંસાપોરના અંડર પાસમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આજદિન સુધી બંન્ને અંડર પાસમાં પાણી ?...
નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો
આગામી દિવસોમાં 8મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે લખપતિ દી...
બે-દિવસીય ઉનાઇ મહોત્સવ 2025નો પ્રારંભ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરન...
ગોરીગળ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે નવસારી ડેપો એકસ્ટ્રા બસો દોડાવશે
આગામી તા.09 માર્ચના રોજ રવિવારે ગોરીગળ બાપુનો મેળો ભરાનાર છે. આ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે મેળાના દિવસ દરમ્યાન નવસારી/બીલીમોરા ડેપો ખાતેથી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસા...
નવસારી મહાપાલિકા બન્યા બાદ પણ કર્મચારીઓ હજુ સુધી યોગ્ય કામગીરી કરવા માટે ટેવાયા નથી
કાલિયાવાડી બ્રીજની કામગીરીને લઈને પાણીની લાઈનને અલગ કરી દેવાઈ હતી. જોકે, બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓને સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. બાદમાં સોશ...
નવસારીના વાંસી-બોરસીમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ
નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ...
મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...