‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
નૌકાદળમાં વધુ એક યુદ્ધજહાજ નિર્માણના શ્રીગણેશ, સૈન્યની તાકાતમાં થશે વધારો
નેકસ્ટ જનરેશન મિસાઇલ વ્હીકલ (NGMV) સીરિઝના પ્રથમ યુદ્ધજહાજના નિર્માણ માટે સ્ટીલ કટિંગ સમારોહ 16 ડિસેમ્બર, 2024ના રોજ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં શરૂ થયો હતો. 6 એનજીએમવીના નિર્માણ માટે કોચીન શિપપાર્?...
સર્વેલાન્સ એરક્રાફ્ટ ખરીદવા 29000 કરોડની ડીલને મંજૂરી, નેવીની પેટ્રોલિંગની તાકાત વધશે
દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મંત્રાલયે (Defence Ministry) ભારતીય નૌકાદળ માટે 9 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે...
દરિયાઈ સીમા સુરક્ષા માટે ‘રક્ષક’, જાણો કેવી રીતે કરશે કામ
ભારતીય નેવી મજબુત બનવા માટે સ્વદેશી હથિયારોની મદદ લઇ રહી છે. જેના અંતર્ગત 'સ્વાવલંબન 2023' તરીકે જાણીતો એક સેમીનાર દિલ્હીમાં યોજાવા જઈ રહ્યો છે. આ સેમિનારમાં નેવી તેની 75 નવી ટેકનોલોજી રજૂ કરશે. અ...