ઈશ્વરિયામાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દાતાઓ, આગેવાનો અને ગ્રામજનોનાં સુંદર સહયોગથી ભવ્ય પ્રસંગ યોજાયો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં ગામ ?...
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી સપ્તાહે યોજાનાર આ પ્રસંગ માટે તૈયારીઓ ચાલી રહી છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે બિરાજતાં ની...
પોરબંદર પાસે મોકરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભાવ ઉમંગ સાથે થયો પ્રારંભ
પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભાવ ઉમંગ સાથે પ્રારંભ થયો છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને ભાવિકો કથામૃત લાભ લઈ રહ્યાં છે. ...
પોરબંદર પાસે મોકરમાં બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ
પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને આયોજન થયેલ છે. વિંધ્યવાસી માતાજી તથા નીલકંઠ મહાદેવ મંદિર સ?...
ઈશ્વરિયા ગામે ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર
ઈશ્વરિયા ગામમાં ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર ચાલી રહેલ છે. અહી સુંદર શિવાલયનું નિર્માણ થઈ રહેલ છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભોળાનાથ શિવજીનાં સ્થાન માટે ભાવિ?...