નેહરુ યુવાકેન્દ્રના ૧૬માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના ૨૦૦ યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત નર્મદા દ્વારા ૧૬માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંત?...
નેહરુ યુવા કેન્દ્ર–નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અને તેના ઉપયોગથી ?...
નેહરૂ યુવા કેન્દ્રનો ૧૫મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ-૨૦૨૪
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-રાજપીપલા દ્વારા ૧૫મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યોમાંથી સહભાગી બનેલા ?...