રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો: NHAI લાવશે ‘સેલ્ફ હીલિંગ ડામર’
રસ્તા પર પડતા ખાડા દર વર્ષે હજારો મોત માટે જવાબદાર હોય છે. સમસ્યા એ આવે છે કે, એક વખત રસ્તા પર ખાડો પડી જાય તો તેને રીપેર કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને પછી સમારકામનું કામ શરૂ થાય છે. આ ...
હવે એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ નહીં થાય, ‘વન વ્હિકલ, વન ફાસ્ટેગ’નો નિયમ અમલમાં
ભારતમાં નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી માટે ફાસ્ટેગને અગાઉથી જ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)નો 'વન વેહિકલ, વન ફાસ્ટેગ' નિયમ સૌમવારથી સમગ્ર દે...
ગુજરાતમાં હાઈવે, ઉજ્જૈનમાં રોપવે…:ગડકરીના મંત્રાલયે મોડી રાત્રે તાબડતોબ અનેક પ્રોજેક્ટ મંજૂર કર્યા
ચૂંટણી પંચ આજે (16મી માર્ચ શનિવાર) બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે ?...
NHAIએ અપડેટ કરી FASTag પ્રોવાઈડરની યાદી, Paytm પેમેન્ટ્સ બેંક લિસ્ટમાંથી બહાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક (PPBL)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ PPBLને ફાસ્ટે?...
‘વન વ્હીકલ, વન FASTag’ લાગુ કરવાની સમયમર્યાદા માર્ચ અંત સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેની ‘વન વ્હીકલ, વન FASTag’ પહેલને અમલમાં મૂકવાની સમયમર્યાદા લંબાવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, Paytm ફાસ્ટેગ યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રા...
‘હાઈવે-એક્સપ્રેસ વેનો કોન્ટ્રાક્ટ પતી જાય તોય 100% ટોલટેક્સ ચૂકવવો પડશે’ કેન્દ્રનો આંચકાજનક નિર્ણય
કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ પણ 100% ટોલ ટેક્સ વસૂલવાનો (Toll Tax) નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટોલ કંપનીઓને દર વર્ષે ટેક્સમાં જથ્થાબં?...