PM મોદીની મોટી ચેતવણી : અલ નીનો, સાયબર ફ્રોડ અને ડ્રગ્સના ખતરાથી રાજ્યોને સતર્ક રહેવા અપીલ
PM મોદીએ ગુરુવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી NITI Aayogની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે ...
પીએમ મોદીની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત @2047’ના રોડમેપ પર મહામંથન, તમામ રાજ્યોના CM દિલ્હીમાં એકત્ર
પીએમ મોદી આજે નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ (NITI Aayog)ની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના વિવ?...
નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
10મી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 મે, 2025 ના રોજ યોજાઈ હતી. એના મુખ્ય મુદ્દા અને પીએમ મોદીના સંદેશને નીચેના રીતે સંક્ષિપ્ત કરી શકાય: 'વિકસિત ભાર?...
ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભા?...
આજે નીતિ આયોગની 9મી બેઠક, વિરોધ પક્ષના ઘણા મુખ્યમંત્રીઓ ભાગ નહીં લે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈના રોજ નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે, જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગવર્નિંગ કાઉન્સિલ એ ન?...