પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...