અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામેલ
અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ?...
હવે રામ મંદિર જૂન 2025 સુધી પૂર્ણ નહીં થાય, મંદિર ટ્રસ્ટે બાંધકામ પૂર્ણ થવાની નવી તારીખ જણાવી.
રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના ત્રીજા દિવસે નિર્ધારિત સમય મર્યાદા મુજબ કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. સમિતિ અને રામ મંદિર ટ્રસ્ટ માટે મજૂરોની અછત ચિંતાનો વિષય છે. જેના કારણે રામ મંદિરન?...
22 જાન્યુઆરી 2024 હશે એ શુભ દિવસ જ્યારે અયોધ્યામાં થશે રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અયોધ્યામાં ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મિશ્રાએ એ પણ જાહેર...